Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોના કેડો મુકતો નથી : નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 3 કેસ,કેશોદ, વિસાવદર અને માણાવદરમાં 3-3 કેસ,માંગરોળમાં 2 કેસ,ભેસાણ,માળીયા,મેંદરડા અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના કેડો મુકતો નથી આજે નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

  જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 37 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 3 કેસ,કેશોદ, વિસાવદર  અને માણાવદરમાં 3-3 કેસ,માંગરોળમાં 2 કેસ,ભેસાણ,માળીયા,મેંદરડા અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:52 am IST)