Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ધોરાજીમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે ગુરૂવારે મહારકતદાન કેમ્પ

ધોરાજી, તા. ૨૨ :. સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ધોરાજી ખાતે આગામી તા. ૨૯ને ગુરૂવારે સવારે ૯થી સાંજના ૫ સુધી મહારકતદાન કેમ્પ યોજાશે. જેમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

સફળ બનાવવા ખોડલધામ યુવા સમિતિના યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે.

(11:33 am IST)