Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જુનાગઢમાં પૂ.ભાઇશ્રી - વિજયભાઇ સ્ટેજ પર શિક્ષણની ચર્ચામાં મશગુલ

જુનાગઢ : ગઇકાલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટેજ પર રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા શિક્ષણજગતની ચર્ચા કરતા મશગુલ જોવા મળ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ :- વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:49 pm IST)