Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉના : કુરિવાજોને તિલાંજલી આપવા અપીલ

 ઉના : ગીરસોમનાથન જીલ્લા ના કરણીસેના ના અધ્યક્ષ શ્રી વિજયસિંહ બાપુ જાદવ દ્વારા ગીર ગઢડા તાલુકા ના અંબાડા ગામે કારડીયા રાજપુત તથા મારૂ રાજપુત સમાજના સંગઠન ઉપર ભાર મુકયુ હતુ તેમજ સમાજ ના આગેવાનો જેમકે અનિરૂધ્ધસિંહ મોરી તથા કાલુભાઇ ડાંગોદરા તથા મનોજસિહ વાળા તથા વજેસિંહ સુડાસમા તથા શૈલેશસિહ રાજપુત તેમજ કાનજીભાઇ ડાંગોદરા એ હાજર રહી સમાજ નુ સંગઠન તથા વ્યસન મુકિત તથા શિક્ષણ એમજ રોજગારી ઉપર ભાર મુકી તથા કન્યા કેળવણી એમજ બેટી બચાવો બેટી પઢાવો તેમજ સમાજ માથી કુરિવાજો ને તિલાંજલિ આપી સમાજ ને સાચી દિશામાં દોરવા અંગે ના નિર્ણયો લેવાયા હતા. બેઠક મળી તે તસ્વીર. (તસ્વીર : નિરવ ગઢીયા,ઉના)

(12:12 pm IST)