Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 2 પોઝિટિવ કેસ : વધુ 6 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.15.298 સેમ્પલ લેવાયા છે

(6:47 pm IST)