Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જુનાગઢમા જીતુભાઇ હિરપરાના અવસાન બાદ વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણી માટે ભાજપના સુરેશ પાનસુરીયાની ઉમેદવારી

જુનાગઢઃ જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનુ અવસાન થયા બાદ તેમની કોર્પોરેટરની ખાલી જગ્યા માટે વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણી યોજાશે.

આ માટે આજે ભાજપના ઉમેદવાર તરીકે સુરેશભાઇ પાનસુરીયાએ ઉમેદવારી કરી છે.

કાલે તા.૨૩ જુન ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે જયારે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇએ ઉમેદવારી ફોર્મ ભર્યુ નથી.

(6:48 pm IST)