Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભાવનગર રાજપૂત કરણી સેનાનાં પ્રમુખપદે બીનાબા જાડેજાની વરણી

ભાવનગર તા. રર :.. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતનાં પ્રમુખપદે બીનાબા જાડેજાની નિમણુંક કરાઇ છે.

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતનાં મહિલા પ્રમુખ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજપૂત કરણી સેના ભાવનગરનાં મહિલા પ્રમુખ તરીકે શ્રીમતી બીનાબા પ્રદ્યુમનસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. નારી રત્ન એવોર્ડથી સન્માનીત થયેલા બીનાબા જાડેજા નિવૃત ડીવયાએસપી એન. બી. જાડેજાનાં પુત્રવધુ છે. કરણી સેનાનાં પ્રમુખપદે વરણી બાદ તેમના મો. નં. ૯૮૭૯પ પપ૪૬પ ને શુભેચ્છાઓ મળી રહી છે.

(11:44 am IST)