Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

શિવકુંજ આશ્રમ જાળીયામાં મહાશિવરાત્રીની પુજા-યજ્ઞ

જાળિયાઃ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રીવિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ-પુજન વિધી કરવામાં આવી. અભિષેક તથા હોમાત્મક લઘુરૂદ્ધ વડે શિવપુજા કરવામાં આવી ભાવિકો અહિ ફરાળ પ્રસાદમાં જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મુકેશ પંડીત)

(11:39 am IST)