Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટ-તાલુકાના શાપર વેરાવળ ગામે શહિદોને અપાય શ્રધ્ધાંજલી

 શાપરઃ પુલવા ખાતે શહિદ થયેલા જવાનોના પરિવારને સહાય માટે જંગી રકમ (૨૦) વીસ લાખ ત્રીસ હજાર શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા એકત્ર થવા પામેલ આ પ્રસંગે રાજકોટ ગુરુકુળ સ્વામીનારાયણના સંત અપુર્વ સ્વામીદાસ દ્વારા પુલવા ખાતે શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો હાજર રહી શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ કમલેશ વસાણી)(૨૩.૩)

 

(12:15 pm IST)