Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 53 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 53 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,65,643 સેમ્પલ લેવાયા છે

(5:58 pm IST)