Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,,અત્યાર સુધીમાં કુલ 5.62.516 સેમ્પલ લેવાયા છે

(7:56 pm IST)