Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હળવદમાં શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ

હળવદઃ શરણેશ્વર મહાદેવ મંદિર ના હોલમાં તા૧૪ થી તા ૨૦સુધી આયોજીત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં  ગં.સ્વ. પ્રભાબેન અરવિંદભાઈ આચાર્ય ના યજમાન પદે શાસ્ત્રી દિપકભાઈ જે રાવલ(સુરવદર) વાળા કથાનુ રસપાન સંગીતમય શૈલીમાં કરાવી રહ્યા છે કથામાં આવતા પ્રસંગો વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ વગેરે પ્રસંગોની ઉજવણી ભાવ ભકિત સાથે કરવામાં આવી રહી છે આ ધર્મ કાર્યમાં આચાર્ય પરિવાર જેહમત ઉઠાવી રહ્યો છે (તસવીરઃ હરીશ રબારી. હળવદ)

(11:46 am IST)