Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 62 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 99510 સેમ્પલ લેવાયા છે 

(7:39 pm IST)