Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

પ્રેમલગ્ન કરનાર યુ.પી.ના દંપતિનો સજોડે આપઘાત

ભાવનરગના શિહોરમાં રહેતા પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતિએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધોહતો. મળતી વિગત મુજબ શિહોરમા રામનગર વિસ્તારમા શેરી નં.૩ મા ભાડાની ઓરડીમા  રહેતા પરપ્રાંતિય યુવાન કૃષ્ણ રાઘેશ્યામ ગુપ્તા(ઉ.વ.૧૯) અને સાથે રહેતી માધુરીએ ગળાફાંસો ખાઇ સજોડે આપઘાત વહોરી લીધો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારણ જાણવા તપાસ હાથ ધરેલ હતી.

(12:15 pm IST)