Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજુલામાં યુવતિએ આપઘાત કરવા તળાવમાં ઝંપલાવ્યુ : પોલીસે છલાંગ મારીને બચાવી લીધી

રાજુલા તા. ૨૧ : રાજુલા ખાતે આવેલ મારૂતિ ધામ મંદિર પાસે ના ખતહલાવમાં કોઇ અંગત કારણો સર મુલ બિહારના ને હાલ રાજુલા ખાતે સતિદેવી મનોજસિંહ ઉમર વર્ષ ૩૦ ને  અહીં ના તલાવમાં છલાંગ મારી  ને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અહીં બોહલી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પણ કોઇ પણ વ્યકિતએ આ યુવતીને બચાવવાની કોશીશ નહોતી કરી પણ રાજુલા પોલીસને  જાણ કરતા  પોલીસ ઘટના સ્થળે  દોડી આવી હતી. ને આમા ના એક પોલીસ મેન અનિરુધ્ધ વાજા નામના વ્યિ(તએ  પોતાની જાનની પરવા કર્યા વીના ફિલ્મી ઢબે તળાવમાં  છલાંગ મારી  ને યુવતી ને  બચાવવી લીધી હતી. ને આ યુવતી વધારે પાણી પી જતા તેને સારવાર માટે રાજુલા સિવિલ હોસિપટલ ખાતે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર  અર્થે મહુવા હોસ્પિટલ  ખાતે  ખસેડવામાં આવી હતી.

(3:20 pm IST)