Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ભાવનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના પંચકર્મ વિભાગમાં આગ

ભાવનગર તા.૨૧: ભાવનગર શહેરનાં પાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આગ લાગતા પંચકર્મનાં પુરૂષો માટેના શેક બળીને ખાક બની ગઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.(૧.૬)

 

(12:03 pm IST)