Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જુનાગઢમાં પૂ. શેરનાથજીબાપુના સદાવ્રતમાં ભોજન પ્રસાદ -અન્નદાન સ્વીકારતા પૂ. મોરારીબાપુ

જુનાગઢઃ મહાશિવરાત્રી મેળામાં શ્રીગોરખનાથજી આશ્રમ ખાતે પુજય શેરનાથજીના સદાવ્રતના દર્શન કરવા પધારેલા સંત શ્રી મોરારીબાપુએ મહાશિવરાત્રી મેળાના પ્રસાદરૂપે ભોજનપ્રસાદ ગ્રહણ કરી અન્નદાન સ્વીકારી આનંદ વ્યકત કર્યો હતો.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:42 pm IST)