Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

જુનાગઢમાં પૂ.મોરારીબાપુના હસ્તે ભજનીક શ્રી પ્રાણલાલ વ્યાસ માર્ગનું નામકરણ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભજનીક શ્રી પ્રાણલાલ વ્યાસની સ્મૃતિમાં સોનાપુર ખાતેથી ભવનાથ પ્રદેશ દ્વાર સુધીના માર્ગને ભજનીકશ્રી પ્રાણલાલ વ્યાસ માર્ગનું નામકરણ શ્રી મોરારીબાપુના વરદ હસ્તે તેમજ મેયરશ્રી ધીરૂભાઇગોહેલ, કમિશ્નરશ્રી તુષાર સુમેરા, કલેકટરશ્રી સૌરભ પારધી, ડે.મેયરશ્રી હિમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષ નેતાશ્રી નટુભાઇ પટોડીયા, દંડકશ્રી ધરમણભાઇ ડાંગર, કોર્પોરેટરશ્રી ગીરીશભાઇ કોટેચા, આરતીબેન જોષી, સાધુ સંતો તેમજ શહેરીજનોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:52 am IST)