Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જામજોધપુર યાર્ડ દ્વારા વિમા સહાય

 જામજોધપુર : માર્કેટીંગ યાર્ડ દ્વારા આકસ્મીક અવસાન થયેલ ૭ ખેડૂત પરિવારને ૧ લાખ રૂ.ની વિમાની રકમના ચેક કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરીયા તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવાભાઇ પરમાર તેમજ માર્કેટીંગ યાર્ડના સદસ્યોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી તે તસ્વીર.(૪૫.૭)

 

(11:46 am IST)