Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં મકાન પર વીજળી પડતા અગાસીમાં પનીની ટાંકીને નુકશાન : સ્લેબમાં ગાબડું પડ્યું

અક્ષરધામ સોસાયટીમાં મકાનની અગાસીમાં વીજળી ખાબકી : પાણીની ટાંકી,ઇલેક્ટ્રિક વાયરીંગને નુકશાન ;

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં મકાન પર વીજળી પડતા અગાસીમાં પનીની ટાંકીને નુકશાન થયું છે અને છતના સ્લેબમાં ગાબડું પડ્યું છે  કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અક્ષરધામ સોસાયટીમાં મકાનની અગાસીમાં વીજળી ખાબકી હતી  પાણીની ટાંકી,ઇલેક્ટ્રિક વાયરીંગને નુકશાન થયું હતું સદનસીબે કોઈ જાનહાની થઇ નથી વીજળી ખાબકતા આસપાસના લોકો ડોડીયા આવ્યા હતા 

(7:44 pm IST)