Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઉના બાદ સુરેન્દ્રનગરમાં ભૂકંપ

રાજકોટ, તા. ૧૩ : ઉના બાદ સુરેન્દ્રનગરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું હતું કે, કાલે ઉનાથી પશ્ચિમ દિશા તરફ ૧.પ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિન્દુ ર૮ કિ.મી. દૂર રહ્યું હતું.

જયારે રાત્રીના ૧.૦૯ વાગ્યે સુરેન્દ્રનગરથી પશ્ચિમ દિશા તરફ ર૭ કિ.મી. દૂર ૧.૭ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

(11:52 am IST)