Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજના ભામાસા ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું દુઃખદ અવસાનઃ કાલે સવારે અંતિમયાત્રા

જૂનાગઢઃ અત્રેના સમસ્ત બ્રહ્મસમાજના ભામાસા અને ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મોભી ભાસ્કરભાઈ ઉપાધ્યાય (દાદા) (ઉ.વ. ૮૨) તે સ્વ. હીરેનભાઈ, મેહુલભાઈ અને દર્શનભાઈના પિતાશ્રીનું આજે તા. ૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની અંતિમયાત્રા આવતીકાલે તા. ૧૪ને બુધવારે સવારે ૮ વાગ્યે નહેરૃ પાર્ક સોસાયટી, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જૂનાગઢ ખાતેથી નિકળશે.

(5:25 pm IST)