Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનો વિરામઃ ધુપ-છાંવ યથાવત

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીવાર સુધી પડેલા વરસાદ બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આજે પણ સર્વત્ર મિશ્ર વાતાવરણનો મહાોલ યથાવત છે અને થોડીવાર તડકો તો થોડીવારમાં વાદળા છવાઇ જાય છે. આવા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા પણ વરસી જાય છે.

જામનગર

જામનગર : શહેરનુ આજનું હવામાન ૩ર.પ મહત્તમ, રપ.પ લઘુતમ ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.૬ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.

(3:52 pm IST)