Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરેન્દ્રનગરના લીંબડીમાં રાજરાજેશ્વરી ધામ ત્રિદેવ દેવ્યાયતન મંદિરનો અનેરો મહિમા

સુરેન્દ્રનગર : જીલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર લીંબડીથી ૬ કિલોમીટર દુર લાઇફ મીશનની સ્થાપના સ્વામી રાજર્શી મુનીજીએ કરેલ અને અહીયા પરમ દેવ એવા બ્રમ્હા વિષ્ણુ મહેશનું એક સાથે ત્રિદેવનું દૈવ્યાયતન મંદીર આવેલ છે જે વિશ્વમાં માત્ર આ એકજ દૈવ્યાયતન મંદીર છે જયા બ્રમ્હા વિષ્ણુ મહેશનુંનો વાસ છે ત્યારે આ લાઇફ મીશનના પટરાગણમાં આવેલ મંદીરમાં લોકો દેશ વિદેશથી દર્શાનર્થે આવતા હોય છે અને આ મંદિરના દર્શન કરી અનેરો આનંદની અનુધુતી કરતા હોય છે આ લાઇફ મીશન શ્રી સ્વામી રાજર્શી મુનીજીના યોગોથીઙ્ગએક આગવું સ્થાન ધરાવે છે આશરે ૧૩૦૦ થી પણ વધારે યોગ કરી ભગવાન પ્રાપ્તી કરેલ હોય તેવી લોકચર્ચા છે ત્યારે આ બાબતે આ મંદિરના પુજારીએ મંદીરમાં બિરાજમાન ત્રણેય દેવ વિશે સંપુર્ણ વાર્તાલાપ કરી દૈવ્યાયતન મંદીરનો મહિમાં કીધો હતો.(તસ્વીર- ફારૂક ચૌહાણ, સુરેન્દ્રનગર)

(11:19 am IST)