Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વલ્લભીપુરના કાનપુરના કારડીયા રાજપૂત ડોડીયા દિલીપસિંહ જમ્મુમાં શહીદ :મુખ્યમંત્રી રૂપાણીએ શહીદના કાકા સાથે વાત કરીને સાંત્વના પાઠવી

અમદાવાદ : ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના કાનપુર ગામના કારડીયા રાજપૂત સમાજના ડોડીયા દિલીપસિંહ જમ્મુ ખાતે શહિદ થયા છે

  . મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાકા જોરસંગભાઇ ડોડીયા સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી છે

(9:08 am IST)