Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પાટણવાવના મજેઠીમાં ગળાફાંસો ખાઇને આપઘાત

ધોરાજી, તા. ૧પ : પાટણવાવના મજેઠી ગામે યુવાને વાડીએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયુ઼ છે.

પાટણવાવના મજેઠી ગામના યુવાન ડેનીશભાઇ સાદુરભાઇ કોઠીવાર (ઉ.વ.ર૧) વાળા વાડીએ ગળાફાંસો ખાઇ જતા મરણ ગયેલ હોય અને આ અંગે પાટણવાવ એમ.એન. રાઠોડ તપાસ ચલાવી રહેલ છે.

(11:22 am IST)