Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જામજોધપુરમાં રામનવમી શોભાયાત્રા

જામજોધપુર શહેરમાં રામનવમી નિમિતે વિવિધ વેશભુષા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા રોકડીયા હનુમાન મંદિરેથી નીકળી શહેરના મુખ્યમાર્ગપર નીકળી હતી.

(12:00 pm IST)