Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સંસારીક જીવન છોડી સંયમનો માર્ગ અપનાવનાર જામનગરની જીનાલી મહેતાનો વરઘોડો

 જામનગર : સંસારિક જીવન છોડી સંયમનો માર્ગ અપનાવનાર જીનાલી મહેતાનો આજે વરઘોડો નિકળ્યો હતો. એમ. કોમ. સુધીનો અભ્યાસ કરનાર ર૪ વર્ષીય જીનાલી મહેતા રવિવારે જામનગરમાં દીક્ષા લેવાની છે. ત્યારે જામનગરના ડીકેવી પાસેના દેરાસરથી દિક્ષાર્થીનો વરઘોડો નિકળ્યો હતો. જે શહેરના વિવિધ માર્ગો પર ફર્યો હતો. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર, અહેવાલ : મુકુંદ બદીયાણી, જામનગર) (પ-૩૦)

(3:28 pm IST)