Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકા પીએસઆઈની અરસપરસ બદલી

 

 મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લાના બે પોલીસ મથકના પીએસઆઈની અરસપરસ બદલી કરવાના આદેશ આપ્યા છે

   મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ આજે બે પીએસઆઈની બદલી કરી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી આર ગઢવીની મોરબી તાલુકા પોલીસ મથકમાં જયારે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ ગોહિલની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવાના આદેશ આપ્યા છે

(12:15 am IST)