Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ચેરપર્સન પદ્માબેન શાસ્ત્રીની નાદુરસ્ત તબિયતના કારણે વાઈસ ચેરમેન મીનાબેન ચગના હસ્તે અમદાવાદમાં સન્માન

જૂનાગઢઃ. સંસ્થાના ચેરપર્સન શ્રી પદ્માબેન શાસ્ત્રીની અતિગંભીર નાદુરસ્ત તબિયત હોવાને કારણે સંસ્થાના વાઈસ ચેરપર્સન શ્રી મીનાબેન ચગ દ્વારા અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને જઈને સન્માન કરવામાં આવ્યું. પૂ. પદ્માબેન શાસ્ત્રીએ સંસ્થાને ખૂબ ખૂબ આશિર્વાદ પાઠવેલ. સંસ્થાની કારોબારી તેમજ સમગ્ર સભ્યો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ કે બેન જલ્દી સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે

(12:15 pm IST)