Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જૂનાગઢના વંથલીના ખેડૂતો વિફર્યા : કર્મચારીઓને બહાર કાઢીને વીજ કચેરીને તાળાબંધી : નિયમિત વીજળી નહીં મળતા રોષ

જૂનાગઢના વંથલીમાં ખેડૂતો વિફર્યા હતા ખેડુતોએ PGVCL કચેરી માંથી કર્મચારીઓ ને બહાર કાઢી ઓફિસની કરી તાળાબંધી હતી  નિયમિત વિજળી ના મળતા ખેડુતો રોષે ભરાયા હતા અને તંત્રને રજુઆત છતા ઉકેલ આવતા PGVCL કચેરીને કરી તાળાબંધી કરી હતી.

(7:57 pm IST)