Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પ્રાચીની સરસ્વતી નદીમાં ઘોડાપુર ઓસરતાં ભક્તોને માધવરાયજી મંદિરના થયા દર્શન

ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પુર બાદ સ્થિતિ સામાન્ય થતી જાય છે સુત્રાપાડાના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર દર્શન થયા છે. ગીરના જંગલમાં ભારે વરસાદના કારણે પ્રાચીની સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયુ હતુ.

  જોકે વહેલી સવારે પાંચ વાગ્યે સરસ્વતી નદીનું પાણી ઓસરતા ભક્તોએ માધવરાયજી મંદિર પહોંચી દર્શન કર્યા હતા.

(12:52 pm IST)