Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જામજોધપુર : શેઠવડાળા ગામે ૪૦૦ વર્ષ પુરાણા નાગનાથ મહાદેવ મંદિરનો જીર્ર્ણોધ્ધાર

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે નાગનાથ મહાદેવ મંદિરનું થશે નિર્માણ ભવ્ય દિવ્ય ખાતમુર્હુત યોજાયું. શેઠવડાળામાં આવેલ નાગનાથ મહાદેવ મંદિર જે ૪૦૦ વર્ષ પુરાણું છે જેમનો જીર્ણોધ્ધાર શ્રી નિલકંઠ સ્વામી ની પ્રેરણાથી તેમજ સ્વામીનારાયણ ભગવાનની કૃપાથી તા. ૧૨/૫/૧૮ના રોજ નિર્માણ સમિતિ દ્વારા દાતાઓ સ્વયંસેવકો આપ્તજનો ની ઉપસ્થિતિમાં ખાત મુર્હૂત કરવામાં આવેલ અહી નાગનાથ મંદિરની સાથે સંતભવન, ચબુતરો, ગોૈશાળા, બગીચો વગેરે બનાવવામાં આવશે.

(11:43 am IST)