Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબીના સામાકાંઠે રહેતી પરણિતા શ્રીયાબેનનું દાઝી જતા મોત

મોરબીના સામાકાંઠે નેશનલ હાઈવે પર આવેલ વિશાલ ફર્નીચર નજીકની લક્ષ્મી સોસાયટીની રહેવાસી શ્રીયાબેન રાહુલ સિંગ (ઉ.વ.૨૦) નામની પરિણીતા કોઈ કારણોસર દાઝી જતા તેણે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેણે મરણ ગયેલ જાહેરકરેલ હતી .

 

(11:36 pm IST)