Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબીની મુસ્લિમ પરણિતા આમનાબેન સુમરા ગૂમ

મોરબીના રણછોડનગર વિસ્તારની રહેવાસી પરિણીતા ગુમ થતા પરિવારે પોલીસમાં ગુમસુદા નોંધ કરાવી છે.આ અંગેની વિગત મુજબ રણછોડનગરના સાંઈબાબા મંદિર નજીક રહેતા આમનાબેન ફિરોઝભાઈ સુમરા (ઉ.વ.૨૭ )નામની પરિણીતા તા. ૧૪ ના રોજ કોઈ કારણોસર ગુમ થઇ હોય જે મામલે બી ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી પરિણીતાને શોધવા તપાસ ચલાવી છે.

(11:45 pm IST)