Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા છે , જયારે 2છેલ્લા 4 કલાકમાં વધુ 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 188 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 87954 સેમ્પલ લેવાયા છે

(9:16 pm IST)