Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભાવનગરમાં તબીબો દ્વારા સર્જીકલ સાધનોનું પૂજન

 ભાવનગર : દશેરા પર્વે સામાન્ય રીતે શસ્ત્રોનું પૂજન કરાતું હોય છે, પરંતુ ભાવનગરના તબીબોએ સર્જીકલ સાધનો અને સાથે લાયસન્સવાળા શસ્ત્રોનું પણ પૂજન કર્યું હતું. ભાવ. મેડીકલ એસો.ના કૈરવીબેન, ડો. એમ.આર. કાનાણી, ડો. ગીરીશભાઇ વાઘાણી, ડો. મેઘા કાનાણી, ડો. ચેતનાબેન કાનાણી, ડો. સરવૈયા, ડો. ચિન્મય શાહ વિગેરે તબીબો સર્જીકલ સાધનોનું પૂજન કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)(૮.૬)

(11:52 am IST)