Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ખેડૂતોએ મગફળી અને તલના પાકને સળગાવ્યો: સર્વે થતો નથી: ભારે રોષ

રાજકોટ: જલારામ વીરપુરના ખેડૂતોએ મગફળી, તલ તથા અન્ય પાક સળગાવ્યા, અતિ વૃષ્ટિના લીધે પાકમાં મોટું નુકસાન થયું છે. નુકસાન અંગેના  સર્વેમાં વિલંબ થતા રોષ ફેલાયો છે.

(2:32 pm IST)