Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જામનગરમાં કહેર વર્તાવતો કોરોના : નવા 108 પોઝીટીવ કેસ નોંધાયા : 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: હાલ 203 એક્ટીવ કેસ

જામનગર : જામનગર શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે 108 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 106 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં કુલ 203 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં  66888 સેમ્પલ લેવાયા છે 

(10:27 am IST)