Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉનાના ખજુદરા શાહી નદીના પુલનું નાલુ બનાવવા પ્રાંત અધિકારીને રજૂઆત

ઉના તા.૨૦: તાલુકાના ખજુદરા ગામની અંદર શાહી નદીમાં પુલનુ નાળુ બનાવવા અંગે ખજુદરા ગામના લોકોએ આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આવું હતું.

ખજુદ્રા ગામમાંથી પસાર થતી સાહી નદીના પુલનું નાળુ લો હોવાને કારણે એક વ્યકિત એક વ્યકિતનું મૃત્યુ થયેલ થયું હતું અને પુલનો હોવાથી અનેક માનવ જિંદગી ભોગ લેવાયો છે તેના અનેક પ્રાણીઓ પણ ભોગ બન્યા છે ત્યાંથી પસાર થતાં ખેડુતો અને વિદ્યાર્થીઓ વાડી વિસ્તારમાં રહેતા અનેક લોકો માટે રોજની સમસ્યા બની છે તો ચોમાસાની આ ઋતુમાં અનેક પ્રકારની મોટી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે પડી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં આવા અકસ્માત બને તે માટે કોઇ પરિવારના લોકો ગ્રામજનોનો ભોગ બને લેવાય તે પહેલા પુલ બનાયા ખજુદરા ગામના ગ્રામજનોએ ઉના પ્રાંત અધિકારીમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરી.

(11:52 am IST)