Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કચ્છના ભચાઉની નર્મદા કેનાલમાં ર બાળકોના ડુબી જવાથી મોત

ભુજ તા.૨૦: ભચાઉની નર્મદા કેનાલમાં આજે સવારે બે બાળકો ડૂબી જતાં અરેરાટી છવાઇ ગઇ છે. આ ઘટનાને પગલે ભચાઉ નગરપાલિકાની ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી છે. જોકે નર્મદા કેનાલમાં ઓછું પાણી હોવા છતાંયે બન્ને બાળકો ડુબી ગયા હતા. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસનવધુ માહિતી મેળવવા ઘટના સ્થળ પર પહોંચી છે.

બાળકોના મૃતદેહ મળતા પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ છે.

(3:57 pm IST)