Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સવની ગામે ખોડીયાર મંદિરના નિચેના ભાગે ધોવાણ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના સવની ગામે કિરણ નદીની બાજુમાં આવેલ હોવાની જમીનમાં મોટાપાયે નુકશાન અને ધોવાણ થયેલ મગફળીનો પાક ધોવાયેલ છે તેમજ ગામની બાજુમાં કિરણ નદીને કિનારે ખોડીયાર મંદિર આવેલ છે જે પાણીના ધોધ પડવાને કારણે મંદિરનો નિચેનો ભાગ ધોવાયેલ છે આ બાબતની રજુઆત સવની ગામના સરપંચ નરસીંગભાઇ ઝાલાએ તંત્રને કરેલ હતી જેમા અનુસંધાને પ્રાંત કલેકટર રાઠોડ, ડે.કલેકટર દિનેશ ગુરવ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધેલ હતી અને જમીનનું નિરીક્ષણ કરેલ હતું. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(11:49 am IST)