Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 3 પોઝિટિવ કેસ : વધુ 5 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.13.636 સેમ્પલ લેવાયા છે
 

(5:05 pm IST)