Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જૂનાગઢઃ પ્રજ્ઞાચક્ષુ દિકરીને સાસરે વળાવી

જૂનાગઢ સત્યમ, સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વાલ્મીકી સમાજની અંધ દિકરી મનીષાબેન રાઠોડના ધામધુમથી લગ્ન કરાવી આપેલ તેમા ૮૦ જેટલી ઘર વખરી આપેલ જેમા કબાટ, સેટીપલંગ, ખુરશી, ર ગ્રામ સોનાનું મંગલસુત્ર આપવામા આવેલ હતા પ્રજ્ઞાચક્ષુ અંધ દિકરી મનીષાબેન લગ્ન પ્રસંગે સંસ્થાના મેને. ટ્રસ્ટીશ્રી સી.જે.ડાંગર, મનસુખભાઇ વાજા, વજુભાઇ ધકાણ, ગીતાબેન મહેતા, અજીતભાઇ ગોધવાણી, મનહરસિંહ ઝાલા, શાંતાબેન, સુશીલાબેન શાહ, અરવિંદભાઇ મારડીયા, શારદાબેન ગજીપરા વિગેરે હાજર રહી ધામધુમ પૂર્વક લગ્ન કરાવી આપેલ હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:01 pm IST)