Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ધોરાજીઃરકતદાન શિબિર યોજાઇ

ધોરાજીઃ ત્રીલોક સેવા સમિતિ સંચાલિત ઇવા કોલેજ ઓફ આયુર્વેદ અને ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલે 'શુભાશીષ' વાર્ષિકઉત્સવ ઉજવણી કરવામા આવેલ હતી. રકતદાન શીબીરનુ આયોજન કરવામા આવેલ હતુ. જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ-જૂનગઢની બલ્ડ બેન્ક દ્વારા બ્લડ બોટલ એકત્ર કરવામા આવી હતી. રકતદાન શીબીરમાં મોટી સંખ્યામાં  રકતદાતાઓએ ભાગ લીધો હતો. જે બદલ જી.એમ.ઇ.આર.એસી. હોસ્પિટલ-જૂનાઢની બલ્ડ બેન્ક દ્વારા ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી ડો.ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી સંજયભાઇ ખાનપરાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. તે તસ્વીર.

(11:55 am IST)