Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રીબડામાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહની ભવ્‍ય પોથીયાત્રા

જૂનાગઢ : રીબડા ખાતે આજથી પૂ.રમેશભાઇ ઓઝા ‘પૂ. ભાઇશ્રી'ના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનો પ્રારંભ થયો છે. આજે સવારે વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી. જેમાં પૂ. રમેશભાઇ ઓઝાની સાથે પૂ. મુકતાનંદબાપુ, ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા સહિત મહિપતસિંહ જાડેજા, પરિવારના અનિરૂધ્‍ધસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. (તસ્‍વીર - અહેવાલ : વિનુ જોષી, જૂનાગઢ)

(1:45 pm IST)