Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વિકલીયામાં રામજી મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠાઃ

વિકલીયા ગામમાં તા. ૧૩-પ-૧૯ને સોમવારથી તા. ૧પ-પ-૧૯ને બુધવાર ૩ દિવસ સુધી નવા બનાવેલા રામજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત વિકલિયા પરીવાર દ્વારા રામ, લક્ષ્મણ, જાનકીની રથયાત્રા કાઢવામાં આવી અને સાથે આ ૩ દિવસ સુધી વિકલીયામાં હવન અને સમુહ ભોજન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં સમગ્ર ગામ પરિવારે ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. (તસ્વીરઃ વિમલ ઠાકર)

(12:04 pm IST)