Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મોરબીની પરણીતાએ ઝેરી ટીકડા ખાતા સારવાર દરમિયાન રાજકોટમાં કરૂણમોત

મોરબી:રવાપર રોડ પરની ગાયત્રીનગર સોસાયટીના રહેવાસી અર્ચનાબેન વિમલભાઈ કોરડીયા નામની પરિણીતા ગત. તા. ૧૯ ના રોજ કોઈ કારણોસર ઝેરી તીક્દાઓ ખાઈ જતા તેણે મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

(11:31 pm IST)