Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસને કારણે 31 માર્ચ સુધી સોમનાથ મંદિર દર્શનાર્થી માટે બંધ

મંદિર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય: ભક્તોને મંદિરની અંદર પ્રવેશવા નહીં દેવાય: માત્ર પૂજારીઓ સોમનાથ મંદિરમાં પૂજાપાઠ કરી શકશે

સોમનાથ : કોરોના વાયરસને કારણે આગામી 31 માર્ચ સુધી સોમનાથ મંદિર દર્શનાર્થી માટે બંધ રાખવા નિર્ણંય લેવાયો છે  કોરોના વાઈરસના કારણે મંદિર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવાયો છે, જેમાં ભક્તોને મંદિરની અંદર પ્રવેશવા નહીં દેવાય માત્ર પૂજારીઓ સોમનાથ મંદિરમાં પૂજાપાઠ કરી શકશે તેમ નિર્ણંય લેવાયો છે,અત્રે ઉલ્લેખનીય છે કે 1951 બાદ પ્રથમ વખત બંધ સોમનાથ મંદિર બંધ રહેશે મંદિર ટ્રસ્ટ ઓનલાઈન દર્શનનો ઉપયોગ કરશે

 

(8:01 pm IST)