Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગાય હડફેટે ભાવનગરના પૂર્વ ડે.મેયર કુકરેજાને ગંભીર ઇજા

ભાવનગર તા.૨૦: ભાવનગરનાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ સામે આચારસંહિતાની ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં વર્તમાન સાંસદ ભાજપના ડો. ભારતીબેન શિાયળએ બોટાદનાં સ્થાનિક અખબારમાં લોકપ્રસિદ્ધિની જાહેરાતો આવતા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ મેરએ બોટાદનાં ચૂંટણી અધિકારીને લેખિતમાં સાંસદ ભારતીબેન શિયાળ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઇ છે.(૧.૧૦)

(12:02 pm IST)